admins, Author at Chel Chabilo Gujrati - Page 5 of 10

આ મોટી સેલિબ્રિટીએ દીકરીની ઉંમરની યુવતી સાથે પરણ્યો, ફેન્સે લગાવી ફટકાર કહ્યું કે બેશરમ ભાન છે કે નહિ

આપણી બાજુનો દેશ હંમેશા પોતાની અજીબોગરીબ હરકતોના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે એક સાંસદ ડૉ. આમિર લિયાકત હુસૈન ચર્ચામાં આવ્યો છે. કારણ એ છે કે તેમના ત્રીજા લગ્ન….

લતાજીના અંતિમ વિધિ દરમિયાન થઇ ગઈ મોટી ભૂલ, દીદીના પોસ્ટરમાં નામ આગળ એવું કઈંક લખાઈ ગયું કે ફેન્સ ચોંકી ઉઠ્યા

આજે રવિવારે સવારે 6 ફેબ્રુઆરી, 2022ને રવિવારે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે સ્વર કોકિલા આપણા દેશના રત્ન મહાન લતા મંગેશકરે છેલ્લા શ્વાસ લીધા. ત્યારબાદ તેમનો પાર્થિવ દેહ લગભગ 1-10 વાગ્યે…

લતાદીદીનો દેહ પંચમહાભૂતમાં વિલિન, રાજકીય સન્માન સાથે સૂર સામ્રાજ્ઞીના અંતિમ સંસ્કાર

આજે રવિવારે સવારે 6 ફેબ્રુઆરી, 2022ને રવિવારે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે સ્વર કોકિલા આપણા દેશના રત્ન મહાન લતા મંગેશકરે છેલ્લા શ્વાસ લીધા. ત્યારબાદ તેમનો પાર્થિવ દેહ લગભગ 1-10 વાગ્યે…

હીરો સુનિલ શેટ્ટીનું રાજકોટમાં ધમાકેદાર એન્ટ્રી, હીરોને જોવા માટે ફેન્સની પડાપડી

રાજકોટના એક રીચેસ્ટ બિઝનેસમેન ભરતભાઈ ખાચરની ભત્રીજીના મેરેજમાં બૉલીવુડ સુપરસ્ટાર અભિનેતા સુનીલ શેટ્ટી, એક્ટ્રેસ ઉર્મિલા માતોડકર અને ફિલ્મ ડાયરેક્ટર અનિસ બઝમી ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાસણના જગીરા રિસોર્ટ…

આ છે લતાજીની અધૂરી પ્રેમ કહાની…આ મહારાજા સાથે પાંગર્યો હતો પ્રેમ

ઈન્દોર/સ્વર કોકિલા અને દેશની બુલબુલ અનેક નામોથી ઓળખાતા ભારત રત્ન લતાજી હવે પૃથ્વી પર નથી રહ્યા. છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. કોરોના સંક્રમિત થયા પછી તેમને…

આખી દુનિયાને અલવિદા કહેતા લતા મંગેશકર પોતાની પાછળ કેટલા કરોડની સંપત્તિ છોડી ગયા? જાણી લો

સ્વર સમ્રાગ્ની દિગ્ગજ સિંગર લતાજીનું આજે 92 વર્ષની વયે નિધન થયું છે. જાણો કેટલા કરોડના માલિક હતા લતા દીદી, આ સંપત્તિ કોને મળી શકે છે? એક વાત ઘણી વખત ટીવી…

સુર કોકિલા લતા મંગેશકરનું થયું અવસાન, કરોડો ચાહકોની આંખોમાં આંશુ આવી ગયા

બસ હવે જેનો ડર હતો, તે જ થયું. આપણા દેશે પોતાનું સૌથી અમૂલ્ય રત્ન ગુમાવી દીધુ. કોરોનાના કર્કશ અવાજે ભારતની સ્વર કોકિલાનો જીવ લઈ લીધો. આજે સુર સામ્રજ્ઞી લતા મંગેશકર…

નીડર થઈને કંગનાએ કહ્યું, કિશન શહીદ છે, તેની વિધવા પત્નીને પેંશન મળે…

અમદાવડાના ધંધૂકા નો કિશન ભરવાડ કેસ (kisan bharvad) મામલે હવે આખા દેશમાં ચર્ચાતો મુદ્દો બન્યો છે. લાખો લોકો આ ઘટનાને વખોડી રહ્યા છે. તો અનેક લોકો તેને લઈને પ્રતિક્રીયા આપી…

કેનેડામાં બરફ નીચેથી 4 ગુજરાતીઓના રામ રમી ગયા…કલોલના પટેલ પરિવારના મોભીએ કહ્યું, અમારો પરિવાર 4 દિવસથી ગુમ છે, 10 દિવસ પહેલાં

મિત્રો કેનેડા અને અમેરિકા જવું એ દરેક ગુજરાતીઓનું સપનું હોય છે અને આજકાલ કેનેડા તો ભારે હિમવર્ષાને લીધે જનજીવન ઠપ થઈ ગયું છે. ત્યારે કેનેડા-અમેરિકાની બોર્ડર પર -35 ડીગ્રી ઠંડીમાં…

બહારનું ખાતા લોકો ચેતી જજો, ક્યાંક મરવાનો વારો ન આવે…અમદાવાદના હોટેલના પાર્સલમાંથી નીકળ્યો મરેલો ઉંદર

હાલમાં જ એક સમાચાર વાયરલ થઇ રહ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતના મહાનગર અમદાવાદ સિટીના દિલ્હી દરવાજાની હિના રેસ્ટોરાંમાંથી મંગાવેલી પનીર ભુરજીમાંથી મરેલો ઉંદર નીકળ્યો હતો. આ પનીર…

disabled