શું તમે પણ મનને શાંત રાખવા માંગો છો, તો ગુસ્સા અને લાલચથી રહો હંમેશા દૂર, મળશે અપાર શાંતિ
આજના ભાગદોડ ભરેલા જીવનમાં દરેક કોઈ શાંતિથી જીવન જીવવા માંગે છે. પણ કામનું પ્રેશર અને અનેક જવાબદારીઓ તેને આડે આવે છે પરિણામે મન ચિડિયું અને ગુસ્સેલ થઇ જાય છે. એવામાં…