બજરંગબલી ના ઉપાયો કરી લો 3 વાર, મળશે મોટામાં મોટી બીમારીથી છુટકારો - Chel Chabilo Gujrati

બજરંગબલી ના ઉપાયો કરી લો 3 વાર, મળશે મોટામાં મોટી બીમારીથી છુટકારો

વ્યક્તિએ કામની સાથે સાથે પોતાના સ્વાસ્થ્યનું  પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો સ્વાસ્થ્ય સારું રહેશે તો જ જીવન સારી રીતે વીતશે. જો કે છતાં પણ શરીરમાં કોઈને કોઈ સમસ્યા આવતી જ હોય છે. ક્યારેક શરદી-ઉધરસ, પેટ કે માથાનો દુઃખાવો, હાથ-પગનો દુખાવો વગેરે ચાલતું જ રહેતું હોય છે . એવામાં બજરંગબલીનો આ ઉપાય કરવાથી તમે શરીરની આવી બીમારીઓથી મુક્ત થઇ જશો અને શરીર તાજગી અનુભવવા લાગશે.

આ કામ તમારે ઓછામાં ઓછા ત્રણ મંગળવાર સુધી કરવાનું રહેશે અને તમે ઈચ્છો તો દરેક મંગળવારે પણ આ ઉપાય કરી શકો છો. આ દિવસે તમારે બ્રમ્હચર્યનું પાલન કરવાનું રહેશે અને માંસ, મદિરા વગેરેનું સેવન કરવાનું નહીં રહે અને સુખથી પણ દૂર રહેવાનું રહેશે.

મંગળવારે સવારે ઉઠીને સ્નાન કરીને બજરંગબલીની પૂજા પીળા વસ્ત્રો પહેરીને કરો અને સફેદ લાડુનો ભોગ ચઢાવો. પૂજા સમાપ્ત કર્યા પછી લાડુ પ્રસાદ સ્વરૂપે કોઈ કિશોરાવસ્થા અથવા નાના બાળકોને આપી દો. આ સિવાય પ્રાણીઓ કે વાંદરાઓને ઘાસ ચારો ખવડાવી દો.

આવું કરવાથી બજરંગબલી તમારા પર ખુબ પ્રસન્ન થશે અને તમારા પર પોતાની કૃપા વરસાવશે. જેનાથી તમને સ્વસ્થ આરોગ્યની પ્રાપ્તિ થશે અને જીવનમાં ખુબ સફળતા મળેવી શકશો. બજરંગબલીનો આશીર્વાદ જેના પર પણ પડે છે તેઓના જીવનમાં ક્યારેય દુઃખ નથી આવતું.

yc.naresh

disabled