નરાધમ સસરો પરિણીતા વહુ સાથે ઘપાઘપ માણતો, જેઠાણી બારણે ઉભી રહીને આવું આવું કરતી, કહેશો ઘોર કળયુગ - Chel Chabilo Gujrati

નરાધમ સસરો પરિણીતા વહુ સાથે ઘપાઘપ માણતો, જેઠાણી બારણે ઉભી રહીને આવું આવું કરતી, કહેશો ઘોર કળયુગ

બિહારના બેતિયા જિલ્લામાંથી સસરા અને પુત્રવધૂ જેવા પવિત્ર સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક 64 વર્ષીય વ્યક્તિ પર તેની નાની વહુ દ્વારા બરાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે. આટલું જ નહીં સસરા ઉપરાંત બરાત્કારનો ભોગ બનેલી પીડિતાએ જેઠાણી વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. પીડિતાનો આરોપ છે કે જ્યારે તેના સસરા તેના પર બરાત્કાર કરી રહ્યા હોય ત્યારે જેઠાણી રૂમની બહાર ચોકીદારી કરતી. આ મામલો જિલ્લાના શિકારપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આ અંગે પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના લગ્ન અઢી મહિના પહેલા થયા હતા. પતિ પંજાબમાં નોકરી કરે છે. મિલકત પડાવી લેવા માટે જેઠાણી સસરાને બરાત્કાર કરવા ઉશ્કેરે છે. તે સસરાને રૂમમાં મોકલતી અને લાઈટો બંધ કરી બહાર ચોકીદારી કરતી. બુધવારે પીડિતાએ શિકારપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. મહિલાએ જણાવ્યું કે તેના લગ્ન લગભગ અઢી મહિના પહેલા થયા હતા. લગ્નના 20-25 દિવસ બાદ પતિ કમાવા પંજાબ ગયો હતો. જેનો લાભ લઈને દોઢ મહિના પહેલા આરોપી સસરાએ તેની સાથે બરાત્કાર ગુજાર્યો હતો. પીડિતાનો આરોપ છે

કે બરાત્કારની ઘટનાને અંજામ આપવામાં તેની જેઠાણી પણ સામેલ હતી. કારણ કે જેઠાણી તેના સસરાને તેના પક્ષમાં રાખીને મિલકત તેના નામે કરાવવા માંગે છે. સસરાની ચાલ પહેલેથી જ સારી નથી. જેઠાણી આ વાત સારી રીતે જાણતી હતી.જેનો લાભ લઇ જેઠાણીએ જ સસરાને બરાત્કાર કરવા માટે ઉશ્કેર્યા અને રૂમમાં પ્રવેશી જેઠાણી બહારથી દરવાજો બંધ કરી દેતી. જ્યારે મારા સસરા બરાત્કાર કરતા હતા ત્યારે પીડિતા ખૂબ રડતી. ઘણી વખત દરવાજો ખોલવાનો પ્રયાસ કરવા છતાં પણ જેઠાણીએ દરવાજે ઊભા રહીને લાઈટ પણ બંધ કરી દીધી.

બરાત્કાર થયા બાદ સસરાના કહેવાથી દરવાજો બહારથી ખોલવામાં આવતો અને તે સમયે તેણે જેઠાણી અને ઘરના અન્ય સભ્યોને આ અંગે જણાવ્યું ત્યારે બધાએ ચૂપ રહેવાની ધમકી આપી હતી. તે સમયે પીડિતાનો પતિ પંજાબમાં હતો. જ્યારે પતિને બધું કહ્યું ત્યારે તેણે પત્નીને સમજદારીથી કામ લેવા કહ્યું.કહ્યું કે તું અત્યારે તારા પિયર જજે અને હું આવીશ ત્યારે કેસ કરીશું. જે બાદ તે ચૂપ થઈ ગઈ અને તેણે તેના પરિવારના સભ્યોને કંઈ કહ્યું નહીં. મંગળવારે તેનો પતિ આવ્યો હતો, ત્યારબાદ પીડિતાએ બુધવારે કેસ નોંધાવ્યો હતો. જો કે શિકારપુરના એસએચઓ અજય કુમારે કહ્યું કે પીડિત મહિલાની અરજી પર એફઆઈઆર નોંધવામાં આવી છે.

19 વર્ષની પીડિતાનો આરોપ છે કે તેના લગ્ન 3 જુલાઈ 2022ના રોજ થયા હતા. લગ્નના 20-25 દિવસ બાદ તેના પતિને કમાવા માટે બહાર મોકલી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન તેની જેઠાણીએ 64 વર્ષીય સસરાને રૂમમાં મોકલી દરવાજો બંધ કરી લાઈટ બંધ કરી દીધી હતી. તેના સસરાએ કપડા ફાડીને તેના પર બરાત્કાર ગુજાર્યો. પૂછપરછ કરતાં બંનેએ મારપીટ કરી હોવાનું પણ સામે આવ્યુ. એસએચઓએ કહ્યું કે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. ટૂંક સમયમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

Live 247 Media

disabled